એનસીપી પ્રમુખ શરદ પવાર અને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં ગુપ્ત બેઠક થઈ હોવાના સમાચારના પગલે મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આ
મોદીને ખાતરી આપી છે કે આગામી લોકસભા ચૂંટણી તેમનો પક્ષ કોંગ્રેસ સાથે જ
લડશે પણ ચૂંટણી પછી ભાજપને ટેકો આપવા માટે નિશ્ચિતપણે વિચારશે. ભાજપના
મુંબઈ સ્થિત ટોચના નેતાઓએ દિવ્યભાસ્કર read more
No comments:
Post a Comment