Monday, January 27, 2014

મોદી એકસાથે 14 મૃતકોની સ્મશાનયાત્રા જોઈ થયા દુ:ખી

અરવલ્લી જિલ્લાની કુંડોલપાલની ગોઝારી માર્ગ હોનારતનો ભોગ બનેલા શોક સંતપ્ત આદિવાસી કુટુંબોને રૂબરૂ જઇ સાંત્વના મુખ્ય મંત્રીએ પાઠવી હતી. સમસ્ત કુંડોલપાલ ગ્રામસમાજ પ્રત્યે સહાનુભૂતિ અંત્યેષ્ઠી
મોદી એકસાથે 14 મૃતકોની સ્મશાનયાત્રા જોઈ થયા દુ:ખી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોડાસામાં અરવલ્લી ઉત્સવમાં ભાગ લેવાનું છોડીને નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરથી સીધા કુંડોલપાલ ગામમાં માર્ગ અકસ્માતની કરૂણાંતિકાનો ભોગ બની ગયેલા આદિવાસી

No comments:

Post a Comment