Saturday, January 4, 2014

બેદી, હેગડે થશે ભાજપમાં સામેલ, અણ્ણાએ રાજનાથ સામે પાથર્યો ખોળો

તાજેતરમાં સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ભારે પ્રશંસા કરી હતી.હવે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ તરફ નજર કરી છે. લોકપાલ બીલ માટે આંદોલન કરનારા અણ્ણા હજારેના કેટલાક સમર્થકો ગુડગાંવમાં તેમની પ્રતિમા લગાવવા માંગે છે. જેની સામે કેટલીક અડચણો

No comments:

Post a Comment