લોકસભા ચૂંટણી પહેલાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીનો પણ દેશભરમાં પ્રચાર કરવાના અભિયાનના ભાગરૂપે લોખંડ
એકત્રીકરણ માટે એક હજાર જેટલી ટ્રક સાથે કાર્યકરોને રવાના કરાયા છે, પરંતુ
અન્ય રાજ્યોમાં તેમને યોગ્ય પ્રતિભાવ ન મળતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે
અને લોખંડ એકત્રીકરણની સાથે વ
ધુ એક પ્રચાર અભિયાન ઉપાડવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે
ધુ એક પ્રચાર અભિયાન ઉપાડવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે
No comments:
Post a Comment