માલગાડી સાથે અકસ્માતમાં બે સિંહણ અને ગર્ભમાં રહેલા ત્રણ બચ્ચાંઓના મોત
બાદ ફરીએકવાર ગીરનો સાવજ ચર્ચામાં છે. આ દુહાઓ સાવજચાલીસાના છે. ગીરમાં જઇ
સિંહને જોઇ ઓડકાર ખાઇ પાછા આવી
બારમું કરતા નથી ત્યારે સિંહનું બારમું કરનાર રમેશભાઇ રાવળ સિંહોને
નખશીખ ઓળખે છે...તેમણે દિવ્યભાસ્કરડોટકોમ સાથે ગીરના સિંહો વિશે કરેલી
વાતોના આધારે સિંહોની વાત, તેમના જ શબ્દોમાં Read more
No comments:
Post a Comment