Saturday, January 18, 2014

શું દવાના ઓવરડોઝના કારણે થયું સુનંદાનું મોત? પોસ્ટમોર્ટમમાં ખુલશે રાઝ

દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું પોસ્ટમોર્ટમ શરૂ કરાયું છે. ત્રણ ડોક્ટર્સની પેનલ સુનંદાનું મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરી રહી છે. સૂત્રો પાસેથી મળત માહિતી પ્રમાણે સુનંદાનું મોત દવાઓના ઓવરડોઝના કારણે થયું હોઈ તેવું                                                     


સુનંદા વિશે જાણવા માંગો છો તે બધું જઃ આર્મીના ઉચ્ચ અધિકારીની પુત્રી, ત્રણ લગ્ન
જોકે હજુ તો આગામી 2-3 કલાક બાદ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે, ત્યાર બાદ જ મોતનું કારણ જાણી શકાશે. પોસ્ટમોર્ટમને પારદર્શક બનાવવા માટે વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. આ સાથે સુનંદાનો ભાઈ પણ એમ્સ હોસ્પિટલે પહોંચી ગયો છે.Read more

No comments:

Post a Comment