આજે ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજની બેઠકમાં મોદી આમ આદમી પાર્ટીના
ગુજરાતમાં વધી રહેલા પ્રભાવ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સિનિયર
મંત્રીઓને આપની તમામ ગતિવિધિઓ પર નજર રાખવાની સૂચના પણ આપી છે. મોદીએ આપની
સદસ્ય નોંધણી અભિયાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી
હોવાનું સૂત્રોએ જણાવ્યું છે
No comments:
Post a Comment