Wednesday, January 8, 2014

મને મારી નાખવાથી કાશ્મીર સમસ્યા ઉકેલાય જશે તો હું તૈયાર છું'

કૌશાંબી ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પ્રશાંત ભૂષણના નિવેદનનો વિરોધ કરતા ત્રીસ-ચાલીસ શખ્સોએ કૌશાંબીએ પાર્ટીના કાર્યાલય પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સોએ કાર્યાલય પર પથ્થરો ફેંક્
યા હતા જેના કારણે કાર્યાલયના કાચ તૂટી ગયા હતા

No comments:

Post a Comment