દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓએ આજે સચિવાલયની
સામે સવારે 9.30 વાગે જનતા દરબાર ભર્યો હતો. જે 11 વાગ્યા સુધી ચાલવાનો
હતો. પણ ભારે ભીડના કારણે અવ્યવસ્થા ફેલાઇ ગઇ હતી. લોકોને કાબુમાં કરવામાં
પણ મુશ્કેલીઓ આવી હતી જેને પગલે કેજરીવાલ અડધા કલાકમાં જ ઉભા થઇને ચાલ્યા
ગયા હતા. જનતા દરબારમાં આવેલા તમામ લોકો માત્રને માત્ર મુખ્યમંત્રીને જ
મળવા માંગતા હતા. તેઓ બેરીકેડ તોડીને કેજરીવા
લ પાસે જવા માંગતા હતા.
લ પાસે જવા માંગતા હતા.
No comments:
Post a Comment