સુરતની પીડિતા દ્વારા કરવામાં આવેલા બળાત્કારના કેસ બાદ નાસતા ફરતાં સાંઈને
શોધવા પોલીસે અસંથ્ય રેડ પાડી હતી. જેમાં અમદાવાદમાં આસારામ આશ્રમ પર
પાડવામાં આવેલી રેડમાંથી અંદાજે ૪૨
દસ્તાવેજો મળ્યાં હતાં. જેનું પોલીસ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું
હતું. આજે આ છણાવટ પૂર્ણ થઈ છે. જેમાં નારાયણ સાંઈની સંપતિ આઠ થી દસ
રાજ્યમાં કુલ મળીને અંદાજે ૧૦ હજાર કરોડને પાર પહોંચી read more
No comments:
Post a Comment