એક સગીર કિશોરેના જાતીય સતામણી કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામ બાપુ માટે
તેમના સાધકો અને સાધિકાઓ આજે પણ એટલી જ ગાંડપણની હદે જાય છે. તેઓ જેલમાં
છે, તેમની અને તેમના પુત્ર સામે કામ લીલાના અનેક કેસ બહાર આવ્યા છે અને ઘણી
બબાતોનો તેમના પુત્ર સાંઇએ એ તો સ્વીકાર પણ કર્યો છે છતાં ભક્તો અને તેમની
ભક્તિ ઓટ આવવાનું નામ નથી લઇ રહી. એ સાધિકાઓ માટે તો આજે પણ બાપુ એટલા જ
પવિત્ર છે જેટલા
No comments:
Post a Comment