Tuesday, January 7, 2014

આસા‘રામ’ની લીલાઓ : જ્યાં-જ્યાં બાપુ નીકળ્યા એ ધરતીને ચૂમી લીધી

એક સગીર કિશોરેના જાતીય સતામણી કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામ બાપુ માટે તેમના સાધકો અને સાધિકાઓ આજે પણ એટલી જ ગાંડપણની હદે જાય છે. તેઓ જેલમાં છે, તેમની અને તેમના પુત્ર સામે કામ લીલાના અનેક કેસ બહાર આવ્યા છે અને ઘણી બબાતોનો તેમના પુત્ર સાંઇએ એ તો સ્વીકાર પણ કર્યો છે છતાં ભક્તો અને તેમની ભક્તિ ઓટ આવવાનું નામ નથી લઇ રહી. એ સાધિકાઓ માટે તો આજે પણ બાપુ એટલા જ પવિત્ર છે જેટલા

No comments:

Post a Comment