Friday, January 10, 2014

'આપ'ને તોડવા મોદીનો પ્રયાસ! ચાલી રહ્યા છે 'ઇન્દિરા' ચાલ

દિલ્હીમાં ભાજપના વિજય રથને રોકવામાં સફળ ગયેલી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા તેમના સભ્યોને કનડગત કરવા માટે આઈબીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના સંયોજક સુખદેવ પટેલે જણાવ્યું છે કે 'એક સમયે જે રીતે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદીને દેશના સરકારી તંત્રનો બેફામ દૂરુપયોગ કર્યો હતો તેવી જ રીતે મોદી પણ ઈન્દિરા ગાંધીના ચેલા તરીકે વર્તી‍ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

No comments:

Post a Comment