Thursday, January 2, 2014

જેના રાજમાં અમદાવાદની ગલીઓમાં હજારો મોત થાય તેને મજબૂત માણસ ના ગણાય :

સામાન્ય રીતે મૌનમોહન સિંહ તરીકે વિપક્ષના કટાક્ષનો ભોગ બનતા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ આજે તેમનું મૌન તોડ્યું હતું. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘે નવા વર્ષના સ્વાગત ભાષણ સાથે પોતાનું પ્રસસ્તાવનાત્મક ભાષણ વાંચી સંભળાવ્યું હતું. માહિતી અને પ્રસારણ પ્રધાન મનિષ તિવારી તેમની સાથે રહ્યા હતા

No comments:

Post a Comment