છેલ્લાં કેટલાય દિવસથી ATM પર રૂપિયા નીકાળવા પર ફી વસૂલવાની ચર્ચા ચાલી
રહી હતી. આ ચર્ચાનો આજે અંત આવી ગયો છે. અત્યાર સુધી ATMમાંથી પૈસા નીકાળવા
પર બેન્કના ખાતેદારને કોઇ ફી ચૂકવવી પડતી નહોતી, પરંતુ હવે જો બેન્ક
ઇચ્છશે તો તે પૈસા વસૂલી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી
No comments:
Post a Comment