અરવિંદ કેજરીવાલની સરકારે મંગળવારે એક મહિનો પૂરો કર્યો. કેજરીવાલ દિલ્હીના
સાતમા મુખ્યપ્રધાન છે. કેજરીવાલે 48કલાકની અંદર અમુક નિર્ણયો લઈને
વિપક્ષના હોશ ઉડાવી દીધા હતા. દિલ્હી
લોકોને આપેલા વચનોમાંથી પાછા ફરી જવું, સિદ્ધાંતો સાથે સમાધાન, આપના
ધારાસભ્યોનો અવાજ દબાવવો, કાયદા વિરૂદ્ધનું કામ કરનારા કાયદાપ્રધાન વિરૂદ્ધ
કાર્યવાહી કરવી નહીં ઉલ્ટું કાયદાપ્રધાનના read more
No comments:
Post a Comment