થોડા દિવસો અગાઉ દિલ્હીની જનતાએ તેમના વિસ્તારના જે જનપ્રતિનિધિઓને
ચૂંટીને પોતાની સમસ્યાઓને ઉઠાવવા માટે વિધાનગૃહમાં મોકલ્યા હતા. તેઓ
ગુરૂવારે બેપરવાહ જણાયા હતા. આપની રાખી બિરલા ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર
ગર્ગ, જેડીયુના ધારાસભ્ય શોએબ ઈક્બાલથી માંડીને આપ દ્વારા નિયુક્ત કરવામાં
આવેલા જળ બોર્ડના
સીઈઓ વિજય કુમાર ગૃહમાં ઉંઘી ગયા હતા
સીઈઓ વિજય કુમાર ગૃહમાં ઉંઘી ગયા હતા
No comments:
Post a Comment