કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારે ગુરૂવારે સબસિડીવાળા રસોઈ ગેસના
સિલિન્ડર્સની સંખ્યા 9થી વધારીને 12 કરવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 17 જાન્યુઆરીએ
અધિવેશનમાં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ સમક્ષ રજૂઆત કરી હતી કે, સબસિડીવાળા
રસોઈ ગેસના સિલિન્ડર્સની સંખ્યા 9ને બદલે વધારીને 12 કરવામાં આવે. રાહુલના
ભાષણની થોડી જ ક્ષણોમાં પેટ્રોલિયમ read more
No comments:
Post a Comment