Friday, January 17, 2014

કેજરીવાલે કરેલા દગાનું બન્નીએ જાહેર કર્યું લીસ્ટ, તો AAPએ આપ્યો જવાબ

આંતરિક ઝઘડાઓએ આમ આદમી પાર્ટી (આપ)ની મુશ્કેલીઓ વધારી દીધી છે. બળવાખોર ધારાસભ્ય વિનોદકુમાર બિન્નીએ કહ્યું છે કે, 'અરવિંદ કેજરીવાલ તાનાશાહ છે. લોકોને છેતરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ સંદીપ દીક્ષિત સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો છે. સરકાર કોંગ્રેસના ધારાસભ્યોના ઇશારે ચાલી રહી છે.’ આ આરોપો બાદ આપે બિન્નીની સામે અનુશાસનાત્મક કાર્યવા
હી કરવાની ધમકી આપી છે. તેના જવાબમાં

No comments:

Post a Comment