અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વ્રારા ભારતમાં રાજકીય અસ્થિરતા લાવી
મોદીને વડા પ્રધાનપદથી દૂર રાખવાનો વ્યુહ અમેરિકાએ અપનાવ્યો છે અને તે માટે
તેમનું સૌથી મોટું શસ્ત્ર દિલ્હીમાં લઘુમતી છતાં લોકપ્રિય સરકાર બનાવનાર
અરવિંદ કેજરીવાલની આમ આદમી સરકાર છે. જેને મોટા પાયે ફન્ડિંગ કરીને દેશમાં
કમસે કામ ૨૦૦ જેટલી લોકસભા બેઠકો ઉપર ભાજપના વિજયની આશા ઉપર પાણી ફેરવવાની
કુટિલ ચાલ રમાશે, એવું રાજકી
ય નિષ્ણાતો દ્રઢ પણે માની રહ્યા છે.
ય નિષ્ણાતો દ્રઢ પણે માની રહ્યા છે.
No comments:
Post a Comment