નરેન્દ્ર મોદીએ ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર બનતાની સાથે ગુજરાતનાં
મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેવાની જરૂર હતી, કારણકે તેમણે પોતાના
રાજ્યમા કરેલા વિકાસની ગાથા ગાવાને બદલે દેશની સમસ્યાઓ સાથે લડવાનું વધુ
મહત્વ છે એ વાત સમજવી જોઈએ, મોદી મુંબઈમાં આવીને સરદાર પટેલ વિશે બોલે છે,
તેમણે શિવાજી મહારાજ વિશે બોલવું જોઈએ. તેઓ ગુજરાતમાં જે વિકાસ કરી રહ્યા
છે તે માટે મને આદર છે પણ પીએમ દેશના હોવા જોઈએ રાજ્ય પૂરતા સીમિત હોવા
જોઈએ નહીં, એવી ટકોર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ
રાજ
રાજ
No comments:
Post a Comment