Friday, January 10, 2014

AAPનું એલાન, 26મી સુધીમાં એક કરોડને આપશે સભ્યપદ

આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારથી 'મેં ભી આમ આદમી'ના નેજા હેઠળ દેશવ્યાપી સભ્યપદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી. કેજરીવાલના કહેવા પ્રમાણે, તા. 26મી જાન્યુઆરી સુધીમાં એક કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું છે. મફતમાં સભ્યપદ માટે 07798220033 નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નંબર પર મીસકોલ મારીને કે એસએમસ કરી
ને સભ્ય બની શકાશે તેમ કેજરીવાલે જણાવ્યું હતું

No comments:

Post a Comment