એવું કહેવાય છે કે, જ્યારે 'રોમ ભડકે બળતું હતું, ત્યારે નીરો પાવો વગાડતો
હતો.' આ તર્જ પર યુપી સરકારે સૈફઈ મહોત્સવ કર્યો હતો. તેઓ નાચ-ગાનના
તાયફામાં વ્યસ્ત હતી. અન્ય કેટલાક પ્રધાનો વિદેશયાત્રા પર ગયા હતા.
મુજફ્ફરનગરના હુલ્લડો બાદ અનેક બાળકો ઠંડી સામે ઝઝુમી રહ્યાં છે.
No comments:
Post a Comment