સુરતી મહિલાઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવા અને બળાત્કાર ગુજારવાના
આરોપસર જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇની ઉપપત્ની કહેવાતી સાધિકા જમના હાલ
સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ
પોલીસના રિમાન્ડ પર હતી તે દરમિયાન એક એવી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે
નારાયણ સાંઇ જમનાને મોરેસિયશમાં સેટ કરવા માંગતો હતો. આ માટે તેણે કાલબાસ
એરિયામાં જગ્યા પસંદ કરી હતી read more
No comments:
Post a Comment