આમ આદમી પાર્ટીના બળવાખોર વલણ દેખાડનારા વિનોદકુમાર બિન્નીએ ગુરૂવારે એક
પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, આમ આદમી
પાર્ટીની કથની અને કરણીમાં તફાવત આવી ગયો છે. બિન્નીએ કહ્યું હતું કે,
તેમણે દસ મહિના પાર્ટી માટે લોહી-પરસેવો એક કર્યા છે.એટલે તેઓ પાર્ટી નહીં
છો. આથી પાર્ટી નહીં છોડું. ભાજપ કે કોંગ્રેસ
સાથે સંપર્કમાં હોવાની શક્યતાઓને બિન્નીએ નકારી કાઢી હતી
સાથે સંપર્કમાં હોવાની શક્યતાઓને બિન્નીએ નકારી કાઢી હતી
No comments:
Post a Comment