દશેરાના દિવસે રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસ સ્થાને જ્યારે શસ્ત્ર-પૂજન કર્યું ત્યારે તેમને ભેટમાં મળેલા શસ્ત્રો ઉપરાંત તેમની અંગત સુરક્ષમાં રોકાયેલા જવાનોના અંગત શસ્ત્રોની પણ પૂજા કરી.
વર્ષે જ્યારે તેમણે આવી પૂજા કરી હતી ત્યારે કેન્દ્ર સરકારે આ રીતે અંગત સુરક્ષાકર્મીઓના શસ્ત્રો કોઈપણ સમયે તેમનાથી અલગ કરી ન શકાય તેવા નિયમને ટાંકી આમ ન કરવાની સલાહ આપી હતી. પરંતુ આ વર્ષે પણ મોદીએ આવી સલાહ ધરાર અવગણીને શસ્ત્ર પૂજન કર્યું હતું.
No comments:
Post a Comment