ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓની જીભ લપસી પડવાના કિસ્સા શરૂ થઈ જાય છે. અને
પરસ્પર અશોભનિય ટિપ્પણીઓનો મારો ચાલવા લાગે છે. અને ત્યારબાદ દિવસો સુધી
તેના પર વિવાદિત રાજનીતિ થતી રહે છે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલ
પણ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી વિવાદમાં ફસાયા છે.
શુક્રવારે ઝાંસીની રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપરાંત ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી સપા પર પણ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ સમાજવાદી પાર્ટીમાં એક જ પરિવારનું પ્રભુત્વ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં શનિવારે સપાના નેતા નરેશ અગ્રવાલ મર્યાદા ભૂલ્યા હતા અને મોદીની તુલના વિધવા સાથે કરી હતી.
આગળ વાંચોઃ અગ્રવાલે મોદી વિશે શું-શું કહ્યુ ?
શુક્રવારે ઝાંસીની રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપરાંત ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી સપા પર પણ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ સમાજવાદી પાર્ટીમાં એક જ પરિવારનું પ્રભુત્વ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં શનિવારે સપાના નેતા નરેશ અગ્રવાલ મર્યાદા ભૂલ્યા હતા અને મોદીની તુલના વિધવા સાથે કરી હતી.
આગળ વાંચોઃ અગ્રવાલે મોદી વિશે શું-શું કહ્યુ ?
No comments:
Post a Comment