નારાયણ સાંઇનો મુખ્ય સેવક એવા મોહિત ભોજવાણીના મોબાઇલમાંથી સંખ્યાબંધ એસએમએસ પોલીસને વાંચવા મળ્યા હતા. જેમાંથી એક એસએમએસ ખૂબ જ ચોંકાવનારો છે. તેમાં લખાયું છે કે, 'ક્યા કરું? કેસે કરું? કીસે મારું? કે મરું?’ આ એસએમએસ પરથી સ્પષ્ટ જણાય છે કે, મોહિત નારાયણ સાંઇ માટે આત્મઘાતી હુમલો પણ કરી શકે છે અને કોઈનો પણ જીવ લઈ શકે છે. આ બાબતે તેને પૂછાતાં કોઈ યોગ્ય જવાબ આપતો નથી.
નારાયણ સાંઇનો મુખ્ય સેવક એવા મોહિત ભોજવાણીના મોબાઇલમાંથી સંખ્યાબંધ એસએમએસ પોલીસને વાંચવા મળ્યા હતા. જેમાંથી એક એસએમએસ ખૂબ જ ચોંકાવનારો છે. તેમાં લખાયું છે કે, 'ક્યા કરું? કેસે કરું? કીસે મારું? કે મરું?’ આ એસએમએસ પરથી સ્પષ્ટ જણાય છે કે, મોહિત નારાયણ સાંઇ માટે આત્મઘાતી હુમલો પણ કરી શકે છે અને કોઈનો પણ જીવ લઈ શકે છે. આ બાબતે તેને પૂછાતાં કોઈ યોગ્ય જવાબ આપતો નથી.
Read more at visit@http://www.divyabhaskar.com
No comments:
Post a Comment