Thursday, October 17, 2013

મોદીએ કોંગ્રેસનો કર્યો 'દાવ'? કેન્દ્રનાં પૈસે કરશે 'સપનું સાકાર'

ગુજરાતમાં લાખોની સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેના આવાસની યોજનાઓ અમલી બનાવીને લોકસભા ચૂંટણી પહેલાં તેને પ્રચારનું માધ્યમ બનાવવાનો વ્યૂહ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અપનાવ્યો છે, પરંતુ હકીકત એ છે કે સ્લમ રિહેબિલિટેશન પોલિસી અને અન્ય યોજનાઓમાં રાજ્ય સરકારનો નાણાકીય ફાળો માત્ર ૨૮થી ૩૮ ટકા સુધીનો જ રહેશે.
                                                            
મોદીએ કોંગ્રેસનો કર્યો 'દાવ'? કેન્દ્રનાં પૈસે કરશે 'સપનું સાકાર'

જ્યારે મહત્તમ પ૦ ટકાની નાણાકીય સહાય કેન્દ્ર સરકાર તરફથી મળશે. આ યોજનાઓની જાહેરાત પણ જાણે સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય સરકાર એકલા હાથે અને પોતાની તિજોરીથી જ પૂરો કરી રહી હોય તેમ કરાય છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
Read more at visit@- http://www.divyabhaskar.com
 

No comments:

Post a Comment