ગુજરાતમાં લાખોની સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેના આવાસની
યોજનાઓ અમલી બનાવીને લોકસભા ચૂંટણી પહેલાં તેને પ્રચારનું માધ્યમ બનાવવાનો
વ્યૂહ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અપનાવ્યો છે, પરંતુ હકીકત એ છે કે સ્લમ
રિહેબિલિટેશન પોલિસી અને અન્ય યોજનાઓમાં રાજ્ય સરકારનો નાણાકીય ફાળો માત્ર
૨૮થી ૩૮ ટકા સુધીનો જ રહેશે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
Read more at visit@- http://www.divyabhaskar.com
No comments:
Post a Comment