રાહુલ ગાંધીએ આજે રાજ્સ્થાનમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે.
રાજસ્થાનના ચૂરૂ ખાતેની પોતાની પ્રથમ રેલીમાં તેણે ભાજપ પર આકરા પ્રહાર
કર્યા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ હિન્દુ અને મુસ્લિમ
વચ્ચે લડાઈ કરાવે છે. હું ભાજપની રાજનીતિનો વિરોધ કરૂ છું.
રેલીમાં રાહુલે પોતાની દાદી ઈન્દિરાની હત્યાની કહાણી સંભળાવી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે બીજેપી રાજકીય લાભ ખાટવા માટે નુકશાન પહોંચાડે છે અને હિન્દુ-મુસ્લિમોને લડાવે છે. રાહુલે જણાવ્યું દેશને વહેંચી નાખવાનું ષડયંત્ર કરી રહેલા લોકોએ મારી દાદી અને પિતાને મારી નાખ્યા હતા, એક દિવસ મને પણ મારી નાખશે, પરંતુ હુ ડરતો નથી.
રેલીમાં રાહુલે પોતાની દાદી ઈન્દિરાની હત્યાની કહાણી સંભળાવી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે બીજેપી રાજકીય લાભ ખાટવા માટે નુકશાન પહોંચાડે છે અને હિન્દુ-મુસ્લિમોને લડાવે છે. રાહુલે જણાવ્યું દેશને વહેંચી નાખવાનું ષડયંત્ર કરી રહેલા લોકોએ મારી દાદી અને પિતાને મારી નાખ્યા હતા, એક દિવસ મને પણ મારી નાખશે, પરંતુ હુ ડરતો નથી.
No comments:
Post a Comment