લગ્નના ચાર વર્ષ પછી બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સલમાન ખાન અંગેની ચૂપકીદી તોડી છે. ટીવી શો 'બિગ બોસ'માં સલમાન
દ્રારા પોતાનું નામ લીધા પછી ઐશ્વર્યા રાય બચ્ચને પ્રતિક્રિયા આપી હતી.
સલમાન ખાનનું નામ લીધી વગર તેને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો વાત વાતમાં તેના નામનું ઉલ્લેખ કરે છે ત્યાં હેડલાઇન બની છે. આ અંગે ઐશ્વર્યાએ કર્યું હતું કે, 'જો મારું નામ લેવાથી કોઇને લાભ થતો હોય તો સારી વાત છે, પણ જો સારી બાબતે મારું નામ લેવાતું હોય તે હું આભારી છું, પણ જો માત્ર હેડલાઇન માટે લેવાતો હોય તો... મજા કરે.'
બિગ બોસ-7માં એવું શું કર્યું સલમાને? આરાધના વિશે શું કહે છે ઐશ્lર્યા વાંચવા ફોટો સ્લાઇડ કરો...
સલમાન ખાનનું નામ લીધી વગર તેને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો વાત વાતમાં તેના નામનું ઉલ્લેખ કરે છે ત્યાં હેડલાઇન બની છે. આ અંગે ઐશ્વર્યાએ કર્યું હતું કે, 'જો મારું નામ લેવાથી કોઇને લાભ થતો હોય તો સારી વાત છે, પણ જો સારી બાબતે મારું નામ લેવાતું હોય તે હું આભારી છું, પણ જો માત્ર હેડલાઇન માટે લેવાતો હોય તો... મજા કરે.'
બિગ બોસ-7માં એવું શું કર્યું સલમાને? આરાધના વિશે શું કહે છે ઐશ્lર્યા વાંચવા ફોટો સ્લાઇડ કરો...
No comments:
Post a Comment