ગૃહસ્થ જીવનમાં પતિ-પત્નીની વચ્ચે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસ એવા સૂત્ર છે, જે સુખી અને સૌભાગ્યશાળી બનાવે છે. માનવીય
સંબંધો અને ધર્મની પ્રત્યે ઊંડી આસ્થા બનાવી રાખવાના હેતુથી જ હિન્દુ
ધર્મમાં ખાસ દેવ ઉપાસના સાથે જોડાયેલી શુભ ઘડીઓ નક્કી કરવામાં આવે છે. 22
ઓક્ટોબર મંગળવારે કડવા ચોથનું પવિત્ર પર્વ છે, જે સ્ત્રીઓ માટે બહુ ખાસ હોય
છે.
No comments:
Post a Comment