Wednesday, October 23, 2013

સુખી દાંપત્ય જીવન માટે કડવા ચોથે ગણેશજીને આ મંત્રથી અર્ધ્ય આપો

ગૃહસ્થ જીવનમાં પતિ-પત્નીની વચ્ચે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસ એવા સૂત્ર છે, જે સુખી અને સૌભાગ્યશાળી બનાવે છે. માનવીય સંબંધો અને ધર્મની પ્રત્યે ઊંડી આસ્થા બનાવી રાખવાના હેતુથી જ હિન્દુ ધર્મમાં ખાસ દેવ ઉપાસના સાથે જોડાયેલી શુભ ઘડીઓ નક્કી કરવામાં આવે છે. 22 ઓક્ટોબર મંગળવારે કડવા ચોથનું પવિત્ર પર્વ છે, જે સ્ત્રીઓ માટે બહુ ખાસ હોય છે. 
 
આગળ જાણો તમારા દાંપત્ય જીવનને સુખમય રાખવા ગણેશ મંત્ર વિશે....................

No comments:

Post a Comment