સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં સોમવારના રોજ અમદાવાદ પોલીસ જોધપુર કોર્ટમાંથી આસારામની કસ્ટડી લીધા બાદ સાંજના સાત વાગે તેમને એસજી હાઈવે ઉપર આવેલી ગુજરાત ત્રાસવાદ વિરોધી દળની કચેરી ખાતે લઈ આવી હતી. જ્યાં ત્રાસવાદીઓ માટે બનાવવામાં આવેલી ખાસ બેરેકમાં તેમને રાખવામાં આવ્યા હતા. સાંજના ૬.
સલામતીના કારણોસર આસારામને માટે એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી સાથે પોલીસના વાહનો એરપોર્ટની અંદર દાખલ થયા હતા, જ્યાં તેમને પોલીસના વાહનમાં બેસાડીને સીધા એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને સીધા એસજી હાઈવે પરની એટીએસની ઓફિસમાં લઈ જવાયા હતા. જોધપુર કોર્નાટ આદેશ પ્રમાણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંગળવારના બપોર સુધીના હોવાને કારણે આસારામને મંગળવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Read more at visit@- http://www.divyabhaskar.com
સલામતીના કારણોસર આસારામને માટે એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી સાથે પોલીસના વાહનો એરપોર્ટની અંદર દાખલ થયા હતા, જ્યાં તેમને પોલીસના વાહનમાં બેસાડીને સીધા એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને સીધા એસજી હાઈવે પરની એટીએસની ઓફિસમાં લઈ જવાયા હતા. જોધપુર કોર્નાટ આદેશ પ્રમાણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંગળવારના બપોર સુધીના હોવાને કારણે આસારામને મંગળવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Read more at visit@- http://www.divyabhaskar.com
No comments:
Post a Comment