વાહનોની ગતિમર્યાદા હંમેશાથી
વાહનચાલકો માટે એક મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે. ભારતની વાત કરીએ તો ગતિમર્યાદા
વિશે પણ લોકોમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. જ્યારે ઓવરસ્પીડને કારણે કોઇ
અકસ્માત થાય ત્યારે જ ગતિમર્યાદાનાં પ્રશ્નો ઉઠતા હોય છે.
આજે જ્યારે અત્યાધુનિક વાહનો રસ્તા
પર આવી રહ્યા છે ત્યારે સ્પીડનો મુદ્દો પણ એટલો જ અગત્યનો બને છે. ભારતમાં
છેલ્લે 25 વર્ષ પહેલા વાહનોની ગતિમર્યાદા નિર્ધારિત કરાઇ છે, ત્યારબાદ
તેમાં કોઇ ફેરફાર નથી થયા. Read More...
No comments:
Post a Comment