Thursday, August 21, 2014

હવે કાર 100ની અને બાઇક 80ની સ્પીડે દોડાવી શકાશે

વાહનોની ગતિમર્યાદા હંમેશાથી વાહનચાલકો માટે એક મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે. ભારતની વાત કરીએ તો ગતિમર્યાદા વિશે પણ લોકોમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. જ્યારે ઓવરસ્પીડને કારણે કોઇ અકસ્માત થાય ત્યારે જ ગતિમર્યાદાનાં પ્રશ્નો ઉઠતા હોય છે.
હવે કાર 100ની અને બાઇક 80ની સ્પીડે દોડાવી શકાશે 
આજે જ્યારે અત્યાધુનિક વાહનો રસ્તા પર આવી રહ્યા છે ત્યારે સ્પીડનો મુદ્દો પણ એટલો જ અગત્યનો બને છે. ભારતમાં છેલ્લે 25 વર્ષ પહેલા વાહનોની ગતિમર્યાદા નિર્ધારિત કરાઇ છે, ત્યારબાદ તેમાં કોઇ ફેરફાર નથી થયા. Read More...

No comments:

Post a Comment