ગયા વર્ષે સચિન તેંડુલકરને
ભારત રત્ન આપવાની કાર્યવાહી માત્ર પાંચ કલાકમાં પુરી કરી દેવામાં આવી હતી.
અહીં નોંધનીય વાત એ છે કે સચિનના નામની ભલામણ પણ કોઈ દ્વારા કરવામાં આવી ન
હતી. અંગ્રેજી વર્તમાનપત્ર 'ડીએનએ' દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે 14મી નવેમ્બરના રોજ બપોરે રાહુલ
ગાંધીને અચાનક એવું લાગ્યું કે સચિનને લઈને દેશભરમાં ખૂબ ઉત્સાહ અને
હકારાત્મક વાતાવરણ છે. આ એ દિવસ હતો જ્યારે સચિન પોતાની છેલ્લી ટેસ્ટના
પ્રથમ દિવસે રમી રહ્યો હતો. Read More..
રાહુલ ગાંધીએ રાજકીય કાર્યક્રમો મુકેલા પડતા
No comments:
Post a Comment