બિહારના પૂર્વ ચંપારણ્ય જિલ્લાના સૌગલી સ્ટેશન હેઠળ આવતા માનવરહિત રેલવે
ફાટક પર રાપ્તી-ગંગા એક્સપ્રેસે એક રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 19
લોકોના મોત નીપજ્યાં હતા.
ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુધીર કુમારના કહેવા પ્રમાણે, "ઓટો
રીક્ષામાં 16થી વધારે મુસાફરો જઈ રહ્યા હતા. ત્યારે માનવરહિત રેલવે ફાટક પર
ચંપરા બહાર ગામ પાસેથી રાપ્તી ગંગા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. જેની
અડફેટે આવી ગઈ હતી. Read More...
No comments:
Post a Comment