રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગત સોમવારે નેપાળના પ્રવાસના બીજા દિવસે
પશુપતિનાથ મંદિરે ગયા હતા. ત્યાં તેમણે 2500 કિલો ચંદન અને 2400 કિલો ઘીનું
દાન કરવાનું વચન આપ્યું છે. એ માટે અંદાજે 4.10 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ
રકમ સરકારી ખાતામાંથી જશે કે મોદીના અંગત એકાઉન્ટમાંથી એ વાત પર હજુ રહસ્ય
ગુંચાયેલું છે.
દાનની કિંમત
કર્ણાટક સરકારના કાવેરી હેંડીક્રાફ્ટ્સ એમ્પોરિયમની વેબસાઇટપર એક કિલો
ચંદનની લાકડીની કિંમત રૂપિયા 16 હજાર દર્શાવવામાં આવી છે. આ હિસાબે 2500
કિલો ચંદનની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી થાય. 2400 કિલો ઘીની કિંમત પ્રતિ
કિલો ચારસો રૂપિયાના ભાવે 9.60 લાખ રૂપિયામાં પડે. Read More...
No comments:
Post a Comment