પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદ પર સતત ગોળીબાર થવાનાં સમાચાર આવી
રહ્યા છે. રવિવારે રાત્રે પણ જમ્મુનાં ચાર સેક્ટરોમાં બીએસએફની 35 ચોકીઓ પર
હુમલો કરવામાં આવ્યો હતો.
આશ્ચર્યજનક વાત એ છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે એક મુશ્કેલી ઉભી થઇ
શકે છે. એક અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર, જો સરહદ પર યુદ્ધ છેડાય તો
ભારતીય સૈન્યનો દારૂગોળો ફક્ત 20 દિવસની અંદર જ પૂરો થઇ જશે. Read More...
No comments:
Post a Comment