Monday, August 25, 2014

યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો

પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદ પર સતત ગોળીબાર થવાનાં સમાચાર આવી રહ્યા છે. રવિવારે રાત્રે પણ જમ્મુનાં ચાર સેક્ટરોમાં બીએસએફની 35 ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો 
આશ્ચર્યજનક વાત એ છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે એક મુશ્કેલી ઉભી થઇ શકે છે. એક અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર, જો સરહદ પર યુદ્ધ છેડાય તો ભારતીય સૈન્યનો દારૂગોળો ફક્ત 20 દિવસની અંદર જ પૂરો થઇ જશે.  Read More...

No comments:

Post a Comment