Friday, August 8, 2014

નેપાળમાં 'HIT' બાદ હવે મોદી લાલ કિલ્લાથી કરશે 3-Eનું એલાન

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાનું પહેલું સંબોધન કરશે. મોદી આ બાબતે કોઇ કસર છોડવા માંગતા નથી. તેમણે કેબિનેટના ચાર મંત્રીઓને સંબોધનની રૂપરેખા તૈયાર કરવાની સૂચના આપી છે. ભાષણ થ્રી-ઇ એટલેકે એજ્યુકેશન, એમ્પોલયમેન્ટ અને એનર્જી પર કેન્દ્રિત હશે. 
નેપાળમાં 'HIT' બાદ હવે મોદી લાલ કિલ્લાથી કરશે 3-Eનું એલાન 
મંત્રીઓની સમિતિના અધ્યક્ષ કેબિનેટ મંત્રી અનંત કુમાર છે જ્યારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, ઉર્જા મંત્રી પિયુશ ગોયલ અને માનવ સંશાધન મંત્રી સ્મ્રુતિ ઇરાની એના સદસ્યો છે. Read More..
 

No comments:

Post a Comment