કેન્દ્ર સરકારે
રાંધણગેસના વપરાશકારોને મોટી રાહત આપી છે. હવે તેઓ વર્ષમાં ગમે ત્યારે
રાહતદરના ૧૨ એલપીજી સિલિન્ડર મેળવી શકશે. સરકારે મહિનામાં માત્ર એક જ
રાહતદરનો એલપીજી સિલિન્ડર આપવાનો નિયમ રદ કર્યો છે.
ઘરેલુ વપરાશના ૧૪.૨
કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની વાર્ષિક મર્યાદા નવથી વધારીને ૧૨ કરતી વખતે
સરકારે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં માસિક માત્ર એક રાહત દરે એલપીજી સિલિન્ડર
આપવાનુ નિયંત્રણ મૂક્યું હતું. Read More...
No comments:
Post a Comment