સગીર વિદ્યાર્થિનીના શારિરીક શોષણના આરોપમાં અહીં સ્થિત સેન્ટ્રલ જેલમાં
કેદ આસારામ ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા બિમારીના કારણે ગુરૂવારે મછુરદાસ
હોસ્પિટલમાં ન્યુરો સર્જનને બતાવવા માટે આવ્યા હતા. ડો.સુનિલ ગર્ગે એમને
જોઈને પૂછપરછ કરતા આસારામ બોલ્યા વિના ઈશારામાં જ એમની સ્થિતી વિશે જણાવી
રહ્યા હતા.
ડોક્ટરે જ્યારે એમને ઉંમરના કારણે સર્જરી થઈ શકે એમ નથી કહ્યું ત્યારે
આસારામે જવાબમાં કહ્યું કે ‘હજુ તો હું જુવાન છું અને સર્જરી થઈ શકે છે.’ Read More..
No comments:
Post a Comment