Tuesday, August 12, 2014

વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કેસરી ક્રાંતિનું કર્યું આહ્વાન : પાકિસ્તાનની નીતિની ઝાટકણી કાઢી

મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલ પહોંચ્યા હતા. મોદીએ લેહમાં ટ્રાન્સમિશન લાઈનનું ખાતમૂહર્ત કર્યું હતું અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. મોદી પારંપરિક વેશભૂષા 'ગોંચા'થી બન્યા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોદીએ કાશ્મીરમાં સેફરોન રિવોલ્યુશન તથા 3P દ્વારા પરિવર્તન લાવવાની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કેસરી ક્રાંતિનું કર્યું આહ્વાન : પાકિસ્તાનની નીતિની ઝાટકણી કાઢી
કેસરી ક્રાન્તિ અને 3-પી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પાઈસીસ બોર્ડમાં અલગ વિભાગ ઊભો કરવામાં આવશે. જે આ વિસ્તારમાં કેસરની ખેતી, ઉત્પાદન અને વેચાણને માટે ખાસ કામ કરશે. આ વિસ્તારમાં કેસરી ક્રાન્તિ લાવવાની છે. Read More..

No comments:

Post a Comment