Tuesday, August 12, 2014

AIADMKના થમ્બી દુરાઈની નાયબ સ્પીકર માટે ઉમેદવારી, સરકારનો દાવ

ઓલ ઈન્ડિયા અણ્ણા દ્રમુકના થમ્બીદુરાઈ નાયબ સ્પીકરપદ માટે ઉમેદવારી કરશે. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રસ્તાવક બનશે. ઉમેદવારી સર્વસ્વિકૃત બને તે માટે ભાજપના પ્રધાને કોંગ્રેસના નેતાઓનો પણ સંપર્ક સાધ્યો છે.
AIADMKના થમ્બી દુરાઈની નાયબ સ્પીકર માટે ઉમેદવારી, સરકારનો દાવ 
મળતી માહિતી પ્રમાણે, એઆઈએડીએમકેના સાંસદ એમ. થમ્બીદુરાઈએ લોકસભામાં નાયબ સ્પીકર બનવા માટે મંજૂરી આપી દીધી છે. તેઓ ઉમેદવારી કરશે અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ તથા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમના નામના પ્રસ્તાવક બનશે. Read More...

No comments:

Post a Comment