સરદારનગરમાં એક પિતાએ ખીચડી અને ઠંડાપીણામાં ઊંઘની ગોળીઓ આપીને બે યુવાન
દીકરીને ગળેટૂંપો દઈ દીધો છે. હત્યા બાદ એ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.
સરદારનગરમાં આવેલી સમરથનગર સોસાયટીમાં મકાન નંબર-119માં રહેતો ભરત લેઉવા
શાહીબાગ રેલવે ક્રોસિંગ પાસે બીએસએનએલ ચીફ એન્જિનિયર સિવિલની કચેરીમાં
પ્યૂન તરીકે ફરજ બજાવે છે.
No comments:
Post a Comment