Saturday, August 16, 2014

પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું સૌથી મોટું સ્વદેશી યુદ્ધજહાજ INS કોલકાતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશ નિર્મિત સૌથી મોટા યુદ્ધજહાજ આઈએનએસ કોલાકાતાને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સ્વદેશી ટેકનોલોજીથી બનેલુ આઈએનએસ કોલાકાતા દેશનું સૌથી મોટું સ્વદેશી યુદ્ધ જહાજ છે.
પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું સૌથી મોટું સ્વદેશી યુદ્ધજહાજ INS કોલકાતા
વડાપ્રધાન સવાર 9.45 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતાં. જ્યાં તેમની સાથે સંરક્ષણ પ્રધાન અરૂણ જેટલી અને નૌકા દળનાં વડા એડમિરલ આરકે ધવન પણ પહોંચ્યા હતા.
 
શું કહ્યું પીએમ મોદીએ
 
પીએમ મોદીએ કહ્યું છે કે ભારતનાં વિશેષજ્ઞોએ તેનું નિર્માણ કર્યું છે. આઇએનએસ કોલકાતા સૌથી મોટું સ્વદેશ નિર્મિત યુદ્ધ જહાજ છે. તેથી હું દેશનાં યુવા બુદ્ધિધનનાં સામર્થ્યનું અભિવાદન કરું છું. આપણે ભારતની નિર્માણ ક્ષમતાનો પરિચય આપી રહ્યા છીએ. Read More...

No comments:

Post a Comment