છેલ્લા 64 વર્ષોથી કાર્યરત આયોજન પંચનો વિંટો વાળી લેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સ્વતંત્રતા દિવસે જાહેરાત કરી છે. તેના સ્થાને મોદી એક નવી જ ઈનસ્ટિટ્યુટ
લાવી રહ્યાં છે. તેની સ્થાપનામાં આમ જનતાની ભાગીદારીના આશયથી મોદીએ આજે
તેમના ટ્વિટર એકાઉન્ટ પર લોકોને નવી ઈનસ્ટિટ્યુટ કેવી હોવી જોઈએ? તે અંગે વિચારો રજૂ કરવા અપીલ કરી છે.
સરકારના વેબ પોર્ટલે પણ આવા જ આશયથી નવા ઈનસ્ટિટ્યુટના લોગોની સ્પર્ધા
જાહેર કરી છે. જેનો લોગો પસંદ થશે, તેને રૂ. પચાસ હજારનું ઈનામ આપવામાં
આવશે, તેવી પણ જાહેરાત પોર્ટલ પર કરવામાં આવી છે. Read More...
No comments:
Post a Comment