Tuesday, August 26, 2014

મુઝફ્ફરનગર રમખાણોનાં આરોપી સોમને Z+સુરક્ષા, ઘટનાનાં એક વર્ષ પછી પણ તણાવ

61 જણાની જિંદગી લઇને અને 50,000થી વધુ લોકોને બેઘર કરનારા મુઝફ્ફરનગર રમખાણોની શરૂઆતને 27 ઓગસ્ટનાં રોજ એક વર્ષ પૂરું થશે. રમખાણોનાં શિકાર હજારો લોકો હજું પણ ન્યાયની રાહ જોઇ રહ્યા છે, પણ જિલ્લાનાં કવાલ ગામમાં ફરી તણાવ વધી રહ્યો છે.
મુઝફ્ફરનગર રમખાણોનાં આરોપી સોમને Z+સુરક્ષા, ઘટનાનાં એક વર્ષ પછી પણ તણાવ
આ વચ્ચે રમખાણોના આરોપી તેમજ ભાજપના ધારાસભ્ય સંગીત સોમને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઝેડ + સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Read More...

No comments:

Post a Comment