ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજોમાં પર્સેન્ટાઈલના આધારે પ્રવેશ આપવાની સરકારની
પદ્ધતિ હાઈકોર્ટે ગેરબંધારિયણ ઠેરવી છે. અને તેના આધારે થયેલી પ્રવેશ
કાર્યવાહી પણ રદ જાહેર કરી છે. જેના કારણે ડિગ્રી એન્જિનિયરિંગના 40 હજારથી
વધુ વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ બન્યા છે.
ડિગ્રી એન્જિનિયરિંગની રાજ્યની 60 હજાર બેઠકો માટે એસીપીસી(એડમિશન કમિટી
ફોર પ્રોફેશનલ કોર્સિસ) દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવેશ કાર્યવાહી અને જે
તે કોલેજના મેનેજમેન્ટ ક્વોટામાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ
વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. Read More..
No comments:
Post a Comment