રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે જનમાષ્ટમીના
વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વમાં બીજા
ધર્મોને પચાવી શકવાની શક્તિ છે.
ભાગવતના કહેવાપ્રમાણે, છેલ્લા બે હજાર વર્ષોથી હિન્દુ ધર્મનું પાચનતંત્ર
બગડી ગયું છે, જેના કારણે તેમાં શિથિલતા આવી ગઈ છે, જેના દુષ્પરિણામો આજે
આપણે ભોગવી રહ્યાં છીએ. ભાગવતના કહેવા પ્રમાણે, "હિન્દુસ્તાન એક હિન્દુ
રાષ્ટ્ર છે અને હિન્દુત્વ તેની ઓળખ છે. " Read More...
No comments:
Post a Comment