વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા
દિવસ નિમિત્તે પોતાનું સૌ પહેલું દેશજોગ ભાષણ આપનાર છે, ત્યારે તે આ ખાસ
અવસરે દેશ સમક્ષ કયો સંદેશો કેવી રીતે પહોંચાડશે, તે જોવું રસપ્રદ બની
રહેશે. અને ખાસ કરીને ત્યારે જ્યારે મોદી ભૂતકાળમાં પણ મુખ્યપ્રધાન તરીકે
શાસકોની વર્ષો જૂની પરંપરાઓને તોડવા માટે જાણીતા રહી ચૂક્યા છે.
હવે આ વર્ષનાં સ્વતંત્રતા દિવસની
વાત કરીએ તો મોદી પોતાની આગામી યોજનાઓનો ટૂંકો કે વિસ્તૃત ચિત્તાર દેશનાં
લોકો સમક્ષ પોતાનાં ભાષણ દરમિયાન મૂકી શકે છે. Read More...
No comments:
Post a Comment