Thursday, August 28, 2014

'સત્યમેવ જયતે'ના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન રડી પડ્યો, તસવીરોમાં

બોલિવૂડ અભિનેતા આમિર ખાન ફરી એકવાર પોતાનો શો 'સત્યમેવ જયતે' લઈને આવી રહ્યો છે. મુંબઈમાં 'સત્યમેવ જયતે'ની ત્રીજી સિઝનના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાનની આંખમાં આંસુ આવી ગયા હતાં.
'સત્યમેવ જયતે'ના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન રડી પડ્યો, તસવીરોમાં 

આમિરે લોન્ચિંગ પ્રસંગે કહ્યુ હતુ કે તેની આ સિઝન પણ સામાજિક મુદ્દાઓને સમર્પિત જ રહેશે. આ સિઝનના ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. Read More...

No comments:

Post a Comment